Friday, 21 May 2021

Hindu dharm vishe janva jevu

 *આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યાથી તો હિંદુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિંદુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકોને પણ વંચાવો....*


*(1) હિંદુ ધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 


1. ગર્ભાધાન સંસ્કાર 

2. પુંસવન સંસ્કાર 

3.સીમંતોન્ન્યન સંસ્કાર 

4. જાતકર્મ સંસ્કાર 

5. નામકરણ સંસ્કાર 

6. નિષ્ક્રમણ સંસ્કાર 

7. અન્નપ્રાશન સંસ્કાર 

8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર 

9. કર્ણવેધ સંસ્કાર

10. ઉપનયન સંસ્કાર

 11. વેદારંભ સંસ્કાર 

12. કેશાન્ત સંસ્કાર 

13. સમાવર્તન સંસ્કાર 

14. વિવાહ સંસ્કાર 

15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 

16. અગ્નિ સંસ્કાર


 *(2) હિંદુ ધર્મના ઉત્સવો :*


1. નૂતન વર્ષારંભ 

2. ભાઈબીજ 

3. લાભપાંચમ 

4. દેવદિવાળી 

5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)

 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 

7. વસંત પંચમી

 8. શિવરાત્રી 

9. હોળી

10. રામનવમી 

11. અખાત્રીજ 

12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 

13. અષાઢી બીજ 

14. ગુરુ પૂર્ણિમા 

15. શ્રાવણી-રક્ષાબંધન 

16. જન્માષ્ટમી 

17. ગણેશ ચતુર્થી 

18. શારદીય નવરાત્રી

 19. વિજ્યા દશમી 

20. શરદપૂર્ણિમા 

21. ધનતેરસ 

22. દીપાવલી. 


*(3) હિંદુ – તીર્થ : ભારતના ચાર ધામ :*


1. દ્વારિકા 

2. જગન્નાથપુરી 

3. બદરીનાથ 

4. રામેશ્વર 


*( 4 ) હિમાલયના ચાર ધામ :* 


1. યમુનોત્રી 

2. ગંગોત્રી 

3. કેદારનાથ 

4. બદરીનાથ 


*(5) હિમાલયના પાંચ કેદાર :*

 

1. કેદારનાથ 

2. મદમહેશ્વર 

3. તુંગનાથ 

4. રુદ્રનાથ 

5. કલ્પેશ્વર 


*ભારતની સાત પવિત્ર પુરી (નગરી) :* 


1. અયોધ્યા 

2. મથુરા 

3. હરિદ્વાર 

4. કાશી 

5. કાંચી 

6.. અવંતિકા 

7. દ્વારિકા


 *દ્વાદશ જ્યોતિર્લિંગ :*


 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)

 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 

3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 

4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 

5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 

6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 

7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 

8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)

 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 

10. રામેશ્વર (તમિલનાડુ) 

11. કેદારનાથ (ઉત્તરાંચલ) 

12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 


*અષ્ટવિનાયક ગણપતિ :*

 

1. ઢુંઢીરાજ – વારાણસી 

2. મોરેશ્વર-જેજૂરી 

3. સિધ્ધટેક 

4. પહ્માલય 

5. રાજૂર 

6. લેહ્યાદ્રિ 

7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 

8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર


 *શિવની અષ્ટમૂર્તિઓ :* 


1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 

2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 

3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 

4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 

5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 

6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)

 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 

8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 


*પ્રસિધ્ધ 24 શિવલિંગ :*


 1. પશુપતિનાથ (નેપાલ) 

2. સુંદરેશ્વર (મદુરા) 

3. કુંભેશ્વર (કુંભકોણમ) 

4. બૃહદીશ્વર (તાંજોર) 

5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)

 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 

7. અમરનાથ (કાશ્મીર) 

8. વૈદ્યનાથ (કાંગજા) 

9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 

10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 

11. કંડારિયા શિવ (ખાજુરાહો)

 12. એકલિંગજી (રાજસ્થાન) 

13. ગૌરીશંકર (જબલપુર) 

14. હરીશ્વર (માનસરોવર) 

15. વ્યાસેશ્વર (કાશી) 

16. મધ્યમેશ્વર (કાશી)

 17. હાટકેશ્વર (વડનગર) 

18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 

19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 

20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 

21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 

22. સર્વેશ્વર (ચિત્તોડ)

23. સ્તંભેશ્વર (ચિત્તોડ)

24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 


*સપ્ત બદરી :* 


1. બદરીનારાયણ 

2. ધ્યાનબદરી 

3. યોગબદરી 

4. આદિ બદરી 

5. નૃસિંહ બદરી 

6. ભવિષ્ય બદરી

 7.. વૃધ્ધ બદરી. 


*પંચનાથ :*


1. બદરીનાથ 

2. રંગનાથ 

3. જગન્નાથ 

4. દ્વારિકાનાથ 

5. ગોવર્ધનનાથ 


*પંચકાશી :* 


1. કાશી (વારાણસી) 

2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 

3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)

4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 

5. શિવકાશી 


*સપ્તક્ષેત્ર* 


: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 

2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 

3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)

 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 

5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 

6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 

7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 


*પંચ સરોવર :*


 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 

2. નારાયણ સરોવર (કચ્છ) 

3. પંપા સરોવર (કર્ણાટક) 

4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 

5. માનસ સરોવર (તિબેટ) 


*નવ અરણ્ય (વન)  :* 


1. દંડકારણ્ય (નાસિક) 

2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)

3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 

4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 

6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 

7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 

8. અર્બુદારણ્ય (આબુ) 

9. હિમવદારણ્ય (હિમાલય) 


*ચૌદ પ્રયાગ :*


1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)

 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)

 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 

4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 

5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)

 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 

7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 

8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 

9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)

 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 

11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 

12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 

13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 

14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 


*પ્રધાન દેવીપીઠ :* 


1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 

2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 

3. કન્યાકુમારી (તામિલનાડુ)

 4. અંબાજી (ઉત્તર ગુજરાત)

 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 

6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)

 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)

 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)

 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 

10. મંગલાવતી (ગયા-બિહાર) 

11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 

12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 


*શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 


1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 

2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)

 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)

 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 

5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 


*(4) ચાર પુરુષાર્થ :*


1. ધર્મ 

2. અર્થ

3. કામ 

4. મોક્ષ 

(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )


*(5) ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્યાશ્રમ 

2. ગૃહસ્થાશ્રમ 

3. વાનપ્રસ્થાશ્રમ 

4. સંન્યાસાશ્રમ 


*(6) હિંદુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 


1. યજ્ઞ

2. પૂજન 

3. સંધ્યા 

4. શ્રાધ્ધ 

5. તર્પણ 

6. યજ્ઞોપવીત 

7. સૂર્યને અર્ધ્ય 

8. તીર્થયાત્રા 

9. ગોદાન 

10. ગોરક્ષા-ગોપોષણ

11. દાન 

12. ગંગાસ્નાન 

13. યમુનાપાન

14. ભૂમિપૂજન  શિલાન્યાસ  વાસ્તુવિધિ 

15. સૂતક 

16. તિલક 

17. કંઠી – માળા 

18. ચાંદલો – ચૂડી – સિંદૂર 

19. નૈવેદ્ય 

20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 

21. પીપળે પાણી રેડવું 

22. તુલસીને જળ આપવું 

23. અન્નદાન – અન્નક્ષેત્ર 


*આપણા કુલ 4 વેદ :*


1. ઋગવેદ 

2. સામવેદ 

3. અથર્વેદ 

4. યજુર્વેદ 


*ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:* 


1. ઉપનિષદો 

2. બ્રહ્મસુત્ર 

3. શ્રીમદ ભગવદગીતા 


*આપણા કુલ 6 શાસ્ત્ર છે.:*

 

1. વેદાંગ 

2. સાંખ્ય 

3. નિરૂક્ત

4. વ્યાકરણ 

5. યોગ 

6. છંદ 


*આપણી 7 નદી :* 


1. ગંગા 

2. યમુના 

3. ગોદાવરી 

4. સરસ્વતી 

5. નર્મદા 

6. સિંધુ 

7. કાવેરી 


*આપણા 18 પુરાણ :* 


1. ભાગવતપુરાણ 

2. ગરૂડપુરાણ 

3. હરિવંશપુરાણ 

4. ભવિષ્યપુરાણ

5. લિંગપુરાણ 

6. પદ્મપુરાણ 

7. બાવનપુરાણ 

8. બાવનપુરાણ 

9. કૂર્મપુરાણ 

10. બ્રહ્માવતપુરાણ

 11. મત્સ્યપુરાણ 

12. સ્કંધપુરાણ 

13. સ્કંધપુરાણ 

14. નારદપુરાણ 

15. કલ્કિપુરાણ 

16. અગ્નિપુરાણ 

17. શિવપુરાણ 

18. વરાહપુરાણ 


*પંચામૃત :* 


1. દૂધ 

2. દહીં 

3. ઘી 

4. મધ 

5. ખાંડ 


*પંચતત્વ :* 


1. પૃથ્વી 

2. જળ 

3. વાયુ 

4. આકાશ 

5. અગ્નિ 


*ત્રણ ગુણ :* 


1. સત્વ 

2. રજ 

3. તમસ 


*ત્રણ દોષ :*


1. વાત 

2. પિત્ત 

3. કફ 


*ત્રણ લોક :* 


1. આકાશ 

2. મૃત્યુલોક 

3. પાતાળ 


*સાત સાગર :* 


1. ક્ષીર સાગર 

2. દૂધ સાગર 

3. ધૃત સાગર 

4. પથાન સાગર 

5. મધુ સાગર 

6. મદિરા સાગર 

7. લડુ સાગર 


*સાત દ્વિપ :* 


1. જમ્બુ દ્વીપ 

2. પલક્ષ દ્વીપ 

3. કુશ દ્વીપ

4. પુષ્કર દ્વીપ

5. શંકર દ્વીપ 

6. કાંચ દ્વીપ 

7. શાલમાલી દ્વીપ 


*ત્રણ દેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 


*ત્રણ જીવ :* 


1. જલચર 

2. નભચર 

3. થલચર 


*ત્રણ વાયુ :* 


1. શીતલ

2. મંદ 

3. સુગંધ 


*ચાર વર્ણ :* 


1. બ્રાહ્મણ 

2. ક્ષત્રિય 

3. વૈશ્ય 

4. ક્ષુદ્ર 


*ચાર પુરુષાર્થ :* 


1. ધર્મ 

2. અર્થ 

3. કામ 

4. મોક્ષ 


*ચાર શત્રુ :* 


1. કામ 

2. ક્રોધ 

3. મોહ

4. લોભ 


*ચાર આશ્રમ :* 


1. બ્રહ્મચર્ય 

2. ગૃહસ્થ 

3. વાનપ્રસ્થ 

4. સંન્યાસ 


*અષ્ટધાતુ :* 


1. સોનું 

2. ચાંદી 

3. તાબું 

4. લોખંડ 

5. સીસુ 

6. કાંસુ 

7. પિત્તળ 

8. રાંગુ 


*પંચદેવ :* 


1. બ્રહ્મા 

2. વિષ્ણુ 

3. મહેશ 

4. ગણેશ 

5. સૂર્ય 


*ચૌદ રત્ન :* 


1. અમૃત 

2. ઐરાવત હાથી 

3. કલ્પવૃક્ષ 

5. કૌસ્તુભમણિ 

6. ઉચ્ચૈશ્રવા ઘોડો 

7. પચજન્ય શંખ 

8. ચન્દ્રમા 

9. ધનુષ 

10. કામધેનુ

11. ધનવન્તરિ 

12. રંભા અપ્સરા 

13. લક્ષ્મીજી 

14. વારુણી 

15. વૃષ 


*નવધા ભક્તિ :*


1. શ્રવણ 

2. કિર્તન 

3. સ્મરણ 

4. પાદસેવન 

5. અર્ચના 

6. વંદના 

7. મિત્ર 

8. દાસ્ય 

9. આત્મનિવેદન 


*ચૌદ ભુવન :*


1. તલ 

2. અતલ 

3. સુતલ 

4. તલાતલ

5. રસાતલ 

6. પાતાલ 

7. ભુવલોક

8. ભુલોક 

9. સ્વર્ગ 

10. મૃત્યુલોક 

11. યમલોક 

12. વરૂણલોક 

13. સત્યલોક 

14. બ્રહ્મલોક

  

 

🚩 *આપણાં બાળકોને હિંદુ હોવાનો ગર્વ થવો જોઇએ.*

*(આ માહિતી પોતાના બાળકને જરૂરથી શિખવો અને બીજાને પણ મોકલો.)* 🚩

Morbi all emarjancy number

 

Police Force in Morbi

In case of any emergency, the first help always comes from the police. The Morbi District Police is a part of Rajkot Police Range. The city has four police stations located in different parts of the city. Among them, Morbi Circle Police Station is located at Shree Yadunandan Chowk (phone no: 02822-242-592), Morbi Town Police Station is located on Shree Yadunandan Road and Morbi Taluka Police Station is located near Lakhdhirjee Engineering Collage on SH 22 (phone no: 02822-225-333). Besides, there is another B. C. Para Police Station.


Police Helplines in Morbi

People wishing to contact the Morbi Police Force may call up at 100. Besides that, one may also try any of the following numbers:
  • 02822-230-188
  • 02822-230-195
  • 02822-220-593
  • 02822-230-192
  • 02822-231-788

In case you need help from the district administration

The District Controller, who is the senior most officer in the district, has a wide range of power. Although law and order is a police subject, he is also responsible for maintaining the same within his jurisdiction. In case of any emergency, he has to work in tandem with the police force. Moreover, in case of any natural or manmade disaster the DC has to take charge of the situation. Hence, it is important o note down the following numbers:

District Collector: 9978405932
Mamlatdar: Office: 02822-242-418, Residence: 028822-242-412, Mobile No: 98795-85410

Fire Brigade in Morbi

Fire can create havoc and unless it is attended to, it can cause much damage to the life and property of the residents. Following is the contact details of the Fire Station at Morbi

Fire Station
Sardar Road
Sardarbagh
Near Vijay Talkies
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-230-050
Mobile No: 99250-13512

In case of a Medical Emergency in Morbi

Timely administration of medicine and timely admission at the hospital can save many valuable lives. Morbi has many well socked medicine shops; you can refer to our lists on chemists in Morbi in case you need to buy medicines all of a sudden.

In case you need to hospitalize your patient following are some of the names and phone numbers of city hospitals:
  • Civil Hospital: 02822-230-203, 02822-230-238, 02822-230-538
  • Sadbhabana Charitable Trust: 02822-221-450, 02882-221-450
  • Sahoyog Hospital : 02822-231-756
  • Sadguru Seva Kendra: 02822-220-711, 02822-231-548

Ambulance Service in Morbi

Following is a list of ambulance service providers in Morbi:

Jalaram Enterprises
Sarkari Hospital road
Gandhi Chowk
Near Gandhi Statue
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-230-021, 02822-220-711

Krishna Ambulance Services
Behind Mahesh Hotel
Sanala Road
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-224-491

Morbi City Ambulance
Morbi GPO
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-230-228, 02822-230-203

Sadbhavana Charitable Trust Ambulance
Sadbhavana Building
Behind BSNL Telephone Exchange
Jail Road
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-221-450
Mobile No: 98248-19601

Siddhi Vinayak Hospital Ambulance Service
Siddhi Vinayak Hospital
Opposite Ramdham Ashram
Mahendra Nagar Road
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-240-840
Mobile No: 96624-40469, 96383-44844

Besides, in case of emergency, one can also call at 108; it is a toll free number; help will reach immediately.
For air ambulance service in Morbi one can call at 0-95401-61344, 0-98454-46634.

Blood Banks in Morbi

In case of extreme emergency, timely infusion of blood can save a life. Following are two blood banks in Morbi:

Civil Hospital ( also known as General Hospital)
Opposite Town Hall
Gandhi Chowk
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-230-203, 02822-230-558
Mobile No: 99984-76158

Shiv Voluntary Blood Bank
Pawan Complex
Sanala Road
Near Guru Dattatreya Temple and Sagar Hospital
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-222-477, 02822-225-901
Mobile No: 98254-92749

Animal Welfare Organizations in Morbi

So far we have talked only about emergency situation from the point of view of the Homo sapiens. However, animals too may need our help sometime or the other. Following are two organizations, which work for animal welfare: 

Animal Welfare Organizations (Forest Section)
Seva Sadan
Lal Baug
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-243-411

Child for Nature
(Forum for Animal Rescue and Welfare)
Deepshri Inc
Daftary Street
City: Morbi
Pin Code: 363641
Phone No: 02822-220-443

Saturday, 24 August 2019

શ્રીકૃષ્ણ ભગવાનનું જીવન દર્શન

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

🧘🏻‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ

🧘🏻‍♂ જન્મદિવસ - ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર

🧘🏻‍♂ તિથી - વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )

🧘🏻‍♂ નક્ષત્ર સમય - રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી

🧘🏻‍♂ રાશી-લગ્ન - વૃષભ રાશી

🧘🏻‍♂ જન્મ સ્થળ - રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો જીલ્લો મથુરા ઉત્તર પ્રદેશ

🧘🏻‍♂ વંશ - કુળ = ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર

🧘🏻‍♂ યુગ મન્વન્તર -દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર

🧘🏻‍♂વર્ષ - દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪માસ્ અને ૨૨મ દિવસે

🧘🏻‍♂ માતા - દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજ ની પુત્રી જેને કંસ એ પોતાની બહેન માની હતી

🧘🏻‍♂ પિતા - વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આંનદ દુંદુભી ]

🧘🏻‍♂ પાલક માતા-પિતા - મુક્તિ દેવી નો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ

🧘🏻‍♂ મોટા ભાઈ - વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી

🧘🏻‍♂ બહેન - સુભદ્રા

🧘🏻‍♂ ફોઈ - વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી

🧘🏻‍♂મામા - કાલનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ

🧘🏻‍♂ બાળસખા - સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા

🧘🏻‍♂ અંગત મિત્ર - અર્જુન

🧘🏻‍♂ પ્રિય સખી - દ્રૌપદી

🧘🏻‍♂પ્રિય પ્રેમિકા - સાક્ષાતભક્તિ નો અવતાર રાધા

🧘🏻‍♂ પ્રિય પાર્ષદ - સુનંદ

🧘🏻‍♂ પ્રિય સારથી - દારુક

🧘🏻‍♂ રથનું નામ - નંદી ઘોષ જેની સાથે શૈબ્ય , મેઘ્પુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા

🧘🏻‍♂ રથ ઉપરના ધ્વજ - ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ

🧘🏻‍♂રથ ના રક્ષક - નૃસિંહ ભગવાન , મહાવીર હનુમાન

🧘🏻‍♂ ગુરુ અને ગુરુકુળ - સાંદીપની ઋષિ , જ્ઞ્ગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું

🧘🏻‍♂ પ્રિય રમત - ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મ્તુંક્ડીઓ ફોડવી , રાસલીલા

🧘🏻‍♂ પ્રિય સ્થળ - ગોકુળ, વૃંદાવન , વ્રજ , દ્વારકા

🧘🏻‍♂પ્રિય વૃક્ષ - કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ

🧘🏻‍♂ પ્રિય શોખ - વાંસળી વગાડવી , ગાયો ચરાવવી

🧘🏻‍♂ પ્રિય વાનગી - તાંદુલ , દૂધ દહીં છાશ માખણ

🧘🏻‍♂ પ્રિય પ્રાણી - ગાય , ઘોડા

🧘🏻‍♂પ્રિય ગીત - શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ

🧘🏻‍♂ પ્રિય ફળ - હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી

🧘🏻‍♂ પ્રિય હથીયાર - સુદર્શન ચક્ર

🧘🏻‍♂ પ્રિય સભામંડપ - સુધર્મા

🧘🏻‍♂ પ્રિય પીંછુ - મોરપિચ્છ

🧘🏻‍♂ પ્રિય પુષ્પ - કમળ અને કાંચનાર

🧘🏻‍♂ પ્રિય ઋતુ - વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય

🧘🏻‍♂ પ્રિય પટરાણી - રુક્ષ્મણીજી

🧘🏻‍♂ પ્રિય મુદ્રા - વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રેહવું

🧘🏻‍♂ ઓળખ ચિહ્ન - ભ્રુગુરુશીએ છાતીમાં લાત મારી તે શ્રીવ્ત્સનું ચિહ્ન

🧘🏻‍♂ વિજય ચિહ્ન - પંચજન્ય શંખનો નાદ

🧘🏻‍♂ મૂળ સ્વરૂપ - શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન

🧘🏻‍♂ આયુધો - સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ

🧘🏻‍♂ બાળ પરાક્રમ - કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા

🧘🏻‍♂ પટરાણીઓ - રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી

🧘🏻‍♂ ૧૨ ગુપ્ત શક્તિઓ - કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી

🧘🏻‍♂ શ્રી કૃષ્ણનો અર્થ - સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ , વિષ્ણુ ભગવાન નો આઠમો અવતાર

🧘🏻‍♂ દર્શન આપ્યા - જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબવત

🧘🏻‍♂ ચક્ર થી વધ - શિશુપાલ , બાણાસુર , શત્ધ્નવા , ઇન્દ્ર , દુર્વાસા, રાહુ

🧘🏻‍♂ પ્રિય "ગ" - ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા

🧘🏻‍♂ પ્રસિદ્ધ નામ - કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

🧘🏻‍♂ ચાર યોગ
૧) ગોકુળમાં ભક્તિ
૨) મથુરામાં શક્તિ
૩) કુરુક્ષેત્ર માં જ્ઞાન
૪) દ્વારિકા માં કર્મ યોગ

🧘🏻‍♂ વિશેષતા - જીવન માં ક્યારેય રડ્યા નથી

🧘🏻‍♂ કોની રક્ષા કરી - દ્રૌપદી ચીર પૂર્યા , સુદામાની ગરીબી પૂરી કરી , ગજેન્દ્ર મોક્ષ , મહાભારત ના યુદ્ધ માં પાંડવો ની , ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી ,નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

🧘🏻‍♂ પ્રસિદ્ધ તીર્થધામ - ગોકુળ, મથુરા, વૃંદાવન , વ્રજ દ્વારકા , ડાકોર , શામળાજી , શીનાથી , બેટ દ્વારિકા , સોમનાથ, ભાલકાતીર્થ , પ્રભાસ પાટણ, જગન્નાથ પૂરી , અમદાવાદ નું જગન્નાથ મંદિર , તમામ ઇસ્કોન મેં બીપીએસ મંદિરો, સંદીપની આશ્રમ

🧘🏻‍♂ મુખ્ય તહેવાર - જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતાજયંતિ , ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

🧘🏻‍♂ ધર્મ ગ્રંથ ને સાહિત્ય - શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો

🧘🏻‍♂ શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો - નટખટ બાળ કનિયો , માખણ ચોર કનૈયો , વિગેરે

🧘🏻‍♂ શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય - શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

🧘🏻‍♂ સખા સખી ભક્ત જન - સુદામા ,ઋષભ , કુંભનદાસ , વિશાલ અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, સ્ન્ધાયાવ્લે અને વિદુર

🧘🏻‍♂ શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ - સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળ રાગ
બપોરે - બીલાવ્ત , તોડી , સારંગ, ધન શ્રી આશાવરી ,

🧘🏻‍♂ આરતી ની વિશિષ્ટતા
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

🧘🏻‍♂ પહેરવેશ - માથા પર મોર પીછ , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું

🧘🏻‍♂ કોનો કોનો વધ કર્યો ?- પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

🧘🏻‍♂ શ્રેષ્ઠ મંત્ર - ઓહ્મ નમો ભગવતે વાસુદેવાય
શ્રી કૃષ્ણ: શરણંમમ

🧘🏻‍♂ જીવન માં ૮ અંક નું મહત્વ
દેવકી નું આઠમું સંતાન - શ્રીકૃષ્ણભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્વાન વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮સિદ્ધિ ના દાતા
શ્રેષ્ઠ મંત્ર શ્રીકૃષ્ણ શરણંમમ

🧘🏻‍♂ અવતારના ૧૨ કારણો
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

🧘🏻‍♂ ૧૧ બોધ પરેમ
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ ,
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામો ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષનીય
રાજ નીતિ
કૂટ નીતિ
યોગ -સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા
અન્યાય નો પ્રતિકાર
દુષ્ટો નો સંહાર

🧘🏻‍♂ ૧૧ ના આંક નું મહત્વ
અવતાર લેવા ના ૧૧ કારણો
ભગવદ ગીતાનો ઉપદેશ માગશર વદ ૧૧
યાદવો ની વસ્તી ૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ અગિયારસ નો
રાશી ૧૧મિ
અર્જુન ને વિરાટદર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્ય્યાય
મથુરા છોડ્યું ત્યરે ઉંમર ૧૧વર્ષ

🧘🏻‍♂ મૃત્યુના કારણો - ગાંધારી નો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલિકા વધ નું કારણ

🧘🏻‍♂ દેહ ત્યાગ નું સ્થળ - સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો જુનાગઢ , ગુજરાત હિરણ્ય નદી ના , કપિલા નદી સરસ્વતી નદી ના સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાળી નનો અવતાર પારધીના બાણ થી

🧘🏻‍♂ અવસાન ની વિગત
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્ર વાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ શુક્રવાર બપોરના ૨ક્લાક્ ૭મિનિત્ ૩૦સેકન્ડ

Thursday, 22 August 2019

પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી વાત

પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી વાત


પચાસ પછી જીવનમાં ઉતારવા જેવી અને અમલમાં મૂકવા જેવી આ સલાહનો અમલ કરજો, જીવન જીવવાલાયક બનશે

પાંચમની છઠ થતી નથી. આયુષ્યનાં ૫૦ વર્ષ એટલે પાંચમનો સંધ્યાકાળ માની શકાય કે પછી કહો કે છઠનો સૂર્યોદય માની શકાય. ૫૦ પછી એટલું તો મહદંશે નક્કી થઈ જતું હોય છે કે જેટલો સમય રહ્યા એટલો સમય તો રહેવા નથી જ મળવાનું અને જો આ નક્કી થઈ જતું હોય તો પહેલો પ્રયાસ એ કરવો કે ૫૦ના થયા પછી નક્કી કરવું કે હવે મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવી નથી. બહુ રાખી લીધી અપેક્ષા અને બહુ બધાએ પૂરી પણ કરી લીધી. જો કોઈએ પૂરી નથી કરી આટલાં વર્ષ પછી તો હવે તમારી અપેક્ષા પૂરી કરે એવી ધારણા પણ ન રાખવી જોઈએ. અપેક્ષા નહીં, છોડી દો અપેક્ષા અને જ્યાં છો, જેમ છો અને જે રીતે રહો છો એને શાશ્વત સુખ માનીને એનો આનંદ લો. ૫૦ વર્ષે તો આ થવું જ જોઈએ. આ એવી ઉંમર છે જ્યારે તમને અવસાન-નોંધ વાંચવાની આદત પાડવાની છે. સાથે રહેલાં અને જેમને મામા-કાકા કે ફૈબા કહીને મોટા થયા છો એ લોકો જવા માંડ્યાં હોય છે અને તમને મામા-કાકા કહેનારાઓના જીવનમાં નવાં પાત્રો ઉમેરાવાનું શરૂ થવા માંડ્યું હોય છે. આવા સમયે અપેક્ષાઓનો ભાર રાખીને એ ભાર સામેવાળાના ખભા પર મૂકીને એનું વજન આપવું એના કરતાં અપેક્ષારહિત થઈને એ અવસ્થાનો આનંદ લો. આવે તો મોસ્ટ વેલકમનો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. હવે તમે નાના નથી રહ્યા. ભલે સાયન્સ આગળ વધ્યું અને ઓપન હાર્ટ સર્જરી પછી સાતમા દિવસે તમે ગૅલરીમાં બેસીને મગફળી ફોલીને ખાઈ શકતા હો. એ તમારી ખુમારી છે પણ હકીકત તો એ જ છે કે ઑલમોસ્ટ પોણી ઉંમર તમે પસાર કરી લીધી છે અને હવે ગમે ત્યારે ઉપરથી કહેણ આવી શકે છે. જો કહેણ કોઈ પણ તબક્કે આવી શકે એમ હોય તો થોડા તો ક્લીન થઈએ, થોડા તો સાફ થઈએ.
ઉપરવાળાએ મોકલ્યા ત્યારે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર મોકલ્યા હતા. તેણે ન તો શરીરમાં કોઈ બગાડ આપ્યો હતો કે ન તો મસ્તકમાં કોઈ જાતનું ભૂસું ભર્યું હતું. મમ્મીને નહોતી ગમતી એ દાદી તેડતી તો પણ આપણે તેની સામે મસ્તમજાનું સ્માઇલ આપી દેતા અને પપ્પાને નહોતા ગમતા એ મામા સાથે પણ રમવા માટે આપણે ભારોભાર ઉત્સુક રહેતા. કોઈ બગાડ ઉપરવાળાએ નહોતો આપ્યો, એ બધું આપણે નાખ્યું અંદર અને એને પાળી-પોષીને મોટું કર્યું પણ હવે, હવે જવાનો સમય આવ્યો છે. ૫૦ની ઉંમર થઈ સાહેબ, વનપ્રવેશને જોખમી કહેનારા ગુજરાતીઓનો તોટો નથી અને વાનપ્રસ્થ આશ્રમની વાતો પણ શાસ્ત્રોમાં અદ્ભુત રીતે લખવામાં આવી છે. વનપ્રવેશનું જોખમ પણ જાણીએ છીએ અને વાનપ્રસ્થ આશ્રમના લાભ પણ જાણીએ છીએ અને એ પછી પણ મનમાં, મસ્તકમાં ભરાયેલું ભૂસું કાઢવાની તૈયારી નથી. ઉપરવાળાએ કોઈ માનસિકતા નહોતી બાંધી આપી, એ પણ આપણે બાંધી છે અને ઉપરવાળાએ કોઈ સ્વભાવ પણ નહોતો આપ્યો એ પણ આપણે જ ઘડ્યો છે. તો હવે જ્યારે જવાનો સમય નજીક આવવાનું શરૂ થઈ રહ્યું છે ત્યારે શું કામ આપણે બાંધેલા સ્વભાવને અહીં જ મૂકી ન દેવો? શું કામ માનસિકતાને અહીં જ તોડી ન નાખવી?
કોઈ અપેક્ષા નહીં, કોઈ દ્વેષ નહીં. કોઈ ખૂન્નસ નહીં, કોઈ બંધન નહીં. કહ્યું એમ, આવે તો ‘મોસ્ટ વેલકમ’નો ભાવ રાખો અને કોઈ જાય તો ‘જરૂર પડે ત્યારે કહેવડાવજો’નો સૂર આપવાની આદત કેળવો. મળવાનું મન થાય તેને પ્રેમથી મળો, તે પ્રેમ ન દેખાડે તો એનો હરખશોક છોડી દો. તમને ગમે છે, તમને મજા આવે છે, તમને પ્રેમ છે. બસ, આ જ વાત મહત્ત્વની છે. એ વાત પણ ભૂલી જાઓ કે હવે જરૂર પડે ત્યારે તેને દેખાડી દઈશ. ના, નહીં, દેખાડી દેવાનો સમય ગયો. હવે સમય છે જોઈ લેવાનો, માણી લેવાનો. સમય ઓછો છે. રામ જાણે ક્યારે બૅકગ્રાઉન્ડમાં ગીત વાગવા માંડે, ‘ચલો બુલાવા આયા હૈ...’
દેખાડી દેવાની ભાવના કે મોઢું ચડાવવાની ગણતરીઓને તિલાંજલિ આપી દેશો તો બનશે એવું કે જતી વખતે વળાવવા આવનારાઓની ભીડ મોટી હશે. આ ભીડ તમે નથી જોવાના પણ એ ભીડ તમારા સ્વજનને સાચવી લેવાનું કામ કરશે એ નક્કી છે. આ ભીડથી તમારા જવાનું દુઃખ ઓછું નથી થવાનું, પણ આ ભીડ તમારા જેવું જીવવાની પ્રેરણા ચોક્કસ સેંકડોને આપશે. સીધી વાત, સીધો હિસાબ. સંબંધોમાં નવી કોઈ કળવાણી નથી ઉમેરવી, જે સંબંધો બંધાયેલા રહ્યા છે, જે સંબંધો ઉષ્માનું ભાથું આપી ચૂક્યા છે એ સંબંધોને આજીવન હવે જાળવી રાખવાના પ્રયાસ કરવા છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ પ્રેમ અને લાગણી છે. અહમ્‍ને ઓગાળવો છે, ખાસ તો એ જગ્યાએ જે જગ્યાએ માથું મૂકીને રડી લેવાની અને પેટ ભરીને હસી લેવાની ક્ષણો વિતાવી છે. ખાલી થવાનું છે કડવાશથી અને ખાલી થઈ જવાનું છે ઘૃણાથી.
ખાલી થવાનું છે ઈર્ષ્યાથી અને ખાલી થઈ જવાનું છે મનમાં ઘર કરી ગયેલા હું-ત્વમાંથી. જવાબદારીઓમાંથી છૂટવાનું નથી, પણ જવાબદારીઓમાંથી બીજા સૌકોઈને છૂટા કરી દેવાના છે. જવાબદારીઓ જીવનની અંતિમ ક્ષણ સુધી અકબંધ રાખવાની છે, પણ કોઈ જવાબદારી ચૂકે તો એ વાતને ગાંઠે નથી બાંધવાની, એ વાતમાં આંતરિક કડવાશ નથી ઉમેરવાની. યાદ એક જ વાત રાખવાની છે કે હવે જવાનું છે. જવાનો સમય આવે ત્યારે છો, મોકલ્યા હતા એવા થઈને ન જઈ શકીએ પણ ઍટ લીસ્ટ આપણે જાતે જ ઊભા કરેલા કાદવ અને કીચડનો ભાર તો હળવો કરી નાખીએ.

Saturday, 10 August 2019

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવાની રીત....

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો
વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે.

સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત
(૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ.
(૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે.
(૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. રણશિંગાના સરોદ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજ ઉતારવાનો હોય છે. રણશિંગાના પ્રસંગોચિત સરોદની સાથે જ જે ક્રિયા થવી જોઈએ એટલે કે તેની સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને ઉતારવાની ક્રિયા થવી જોઈએ.
(૪) જ્યારે રાષ્ટ્રધ્વજને આડી કાઠી સાથે અથવા બારી કે છજાના ખૂણે પડતો અથવા મકાનના અગ્ર ભાગમાં ફરકાવવામાં આવનાર હોય ત્યારે કાઠીના છેડાના ભાગ તરફ રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો રહેવો જોઈએ.
(૫) જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી સિવાય બીજી રીતે દીવાલ પર સપાટ અને આડો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજનો કેસરી પટ્ટો ઉપર રહેવો જોઈએ. જ્યારે તેને ઊભો ફરકાવવાનો હોય ત્યારે રાષ્ટ્રધ્વજની રહેનારની એ ડાબી બાજુએ રહે તેમ રાખવો.
(૬) જ્યારે તેને પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ જતી શેરીના મધ્ય ભાગમાં પ્રર્દિશત કરવાનો હોય ત્યારે ધ્વજનો કેસરી પટ્ટો ઉત્તર તરફ રહે તે રીતે ઊભો હોય અથવા પ્રસંગ પ્રમાણે પૂર્વ તરફ રહે તે રીતે  ફરકાવવો જોઈએ.
(૭) જો રાષ્ટ્રધ્વજને વક્તાના મંચ પર રાખવાનો હોય તો તે વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ. તેમ જો થઈ શકે તેમ ન હોય તો તો વક્તાની પાછળ અને તેનાથી ઊંચા સ્થાન પર રાખવો જોઈએ.
(૮) પ્રતિમાઓના અનાવરણ વિધિ જેવા પ્રસંગોએ રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તે સ્પષ્ટ દેખાય તે રીતે અને જુદો તરી આવે તેમ રાખવો જોઈએ.

નોંધ : રાષ્ટ્રધ્વજનો સ્મારક અથવા પ્રતિમાના ઉપરણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં.
(૯) મોટર પર જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે મોટર સાથે અગ્ર ભાગમાં સજ્જડ બેસાડવામાં આવેલા સળિયા પર તે ફરકાવવો જોઈએ.
(૧૦) જ્યારે રાષ્ટ્રધ્વજને સરઘસ કે સમૂહકૂચમાં લઈ જવાનો હોય ત્યારે ધ્વજ કૂચની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા બીજા ધ્વજોની હરોળમાં હોય ત્યારે પણ હરોળની મધ્યમાં અગ્રસ્થાને રહેવો જોઈએ.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખોટી રીત

(૧) નુકસાન પહોંચેલ હોય તેવો ફાટયો, તૂટયો કે ચોળાયેલો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે નહીં

(૨) કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રધ્વજને નમાવી શકાશે નહીં.

(૩) બીજો કોઈ રાષ્ટ્રધ્વજ અથવા પતાકાને રાષ્ટ્રધ્વજથી વધારે ઊંચા સ્થાન પર ઊંચી જગ્યાએ એની ઉપર ગોઠવી શકાશે નહીં તેમ જ જેના પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તે કાઠી પર પુષ્પો, હારતોરા અથવા બીજા કોઈ ચિહ્ન રાખી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજમાંથી બીજી કોઈ સુશોભન માટેની આકૃતિ બનાવી શકાશે નહીં કે તેના સુશોભન માટે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમાંથી ધજા-પતાકાઓ બનાવી શકાશે નહીં તેમ જ બીજા રંગીન કાપડના ટુકડાઓને રાષ્ટ્રધ્વજનો આભાસ થાય તે રીતે ગોઠવી શકાશે નહીં.

(૫) રાષ્ટ્રધ્વજનો ઉપયોગ વક્તાઓના મેજને ઢાંકવામાં અથવા વક્તાના મંચ પર પાથરવામાં વાપરી શકાશે નહીં.

(૬) રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે એનો કેસરી પટ્ટો નીચે રાખી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજને જમીન પર કે ભોંય પર અટકાવી શકાશે નહીં અથવા તો પાણી ઝબોળતો રાખી શકાશે નહીં.

(૮) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે એવી રીતે એને ફરકાવી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનો અયોગ્ય ઉપયોગ

(૧) સરકારી કે લશ્કરી અંતિમ વિધિ સિવાય કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૨) વાહન, ટ્રેન કે વહાણની ઉપર, બાજુમાં અગર પાછળ રાષ્ટ્રધ્વજનો આચ્છાદિત તરીકે ઉપયોગ કરી શકાશે નહીં.

(૩) રાષ્ટ્રધ્વજને નુકસાન પહોંચે અગર એ બગડે એ રીતે તેને સંગ્રહી શકાશે નહીં.

(૪) રાષ્ટ્રધ્વજને નુુકસાન પહોંચ્યું હોય કે તે ખરડાઈ ગયો હોય ત્યારે તેને ગમે ત્યાં નાંખી દઈ શકાશે નહીં, પરંતુ તેનો ખાનગીમાં નાશ કરી શકાશે અને શક્ય રીતે તેને બાળી નાંખીને કે ધ્વજની પ્રતિષ્ઠાને અનુકૂળ હોય એવી બીજી કોઈ પણ રીતે તેનો નિકાલ કરવો જોઈએ.

(૫) કોઈ પણ ગૂંચળાની ઉપર રાષ્ટ્રધ્વજને લપેટી શકાશે નહીં.

(૬) કોઈ પણ પોષાક કે ગણવેશના ભાગ તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં. તકિયાના ગલેફ પર એનું ભરતકામ કરી શકાશે નહીં અથવા રૃમાલ કે ડબાઓ પર એને છાપી શકાશે નહીં. અગર એ રીતે રાખી શકાશે નહીં અથવા તો ગમે તે રીતે તેનો નિકાલ કરી શકાશે નહીં.

(૭) રાષ્ટ્રધ્વજ પર કોઈ જાતના શબ્દો ચીતરી શકાશે નહીં.

(૮) કોઈ પણ જાતની જાહેરખબરમાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી શકાશે નહીં અને જ્યાંથી રાષ્ટ્રધ્વજ ફરકાવાય એ થાંભલા પર કોઈ જાતની જાહેરખબરની નિશાનીઓ લગાડી શકાશે નહીં.

(૯) કોઈ પણ વસ્તુ ઝીલવામાં, આપવામાં, પકડવામાં કે એને લઈ જવામાં રાષ્ટ્રધ્વજનો ઉપયોગ એક સાધન તરીકે કરી શકાશે નહીં.

રાષ્ટ્રધ્વજનું કદ

૨૧ ફૂટ બાય ૧૪ ફૂટ

૧૨ ફૂટ બાય ૮ ફૂટ

૭ ફૂટ બાય ૬ ફૂટ

૬ ફૂટ બાય ૪ ફૂટ

૩ ફૂટ બાય ૨ ફૂટ

૭ ઇંચ બાય ૬ ઇંચ

આમાંથી જોઈતા અને અનુકૂળ કદનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પસંદ કરી શકાશે...
                

Thursday, 27 June 2019

કોણ ક્યારે ડરે છે...

*કોણ ક્યારે ડરે છે*

(૧) જ્યારે તમે સવારના નાસ્તામાં કાંઈ ન લો ત્યારે *પેટ* ડરે છે.

(૨) જ્યારે તમે ૨૪ કલાકમાં ૧૦ ગ્લાસ પાણી પીતા નથી ત્યારે *કિડની* ડરે છે.

(૩) જ્યારે તમે ૧૧ વાગ્યા સુધી સૂઈ જતા નથી અને સૂર્યોદય સુધી જાગતા નથી ત્યારે *પિત્તાશય* ડરે છે.

(૪) જ્યારે તમે ઠંડો અને પડતર ખોરાક ખાતા હો ત્યારે *નાના આંતરડા* ડરે છે.

(૫) જ્યારે તમે વધુ તળેલો અને મસાલેદાર ખોરાક ખાવ ત્યારે *મોટા આંતરડા* ડરે છે.

(૬) જ્યારે તમે ધુમ્રપાન, ગંદકી અને સિગારેટ અને બીડીના દૂષિત વાતાવરણમાં શ્વાસ લેતા હો ત્યારે *ફેફસાં* ડરે ​​છે.

(૭) જ્યારે તમે ખોરાક મા જંક અને ફાસ્ટ ફૂડ ખાવ ત્યારે *યકૃત* ડરે છે.

(૮) જ્યારે તમે વધુ મીઠું અને કોલેસ્ટ્રોલ થાય તેવું ભોજન લેતા હો ત્યારે *હૃદય* ડરે છે.

(૯) સ્વાદ અને મુક્ત રીતે ઉપલબ્ધ હોવાથી તમે વધુ મીઠાઈ ખાવ ત્યારે *સ્વાદુપિંડ* ડરે છે.

(૧૦) જ્યારે તમે અંધારામાં મોબાઇલ અને કમ્પ્યુટર સ્ક્રીનના પ્રકાશમાં કામ કરો ત્યારે *આંખો* ડરે છે.

અને

(૧૧) જ્યારે તમે નકારાત્મક વિચારો વિચારી શકો ત્યારે *મગજ* ડરશે.

તમારા શરીરના ભાગોની કાળજી રાખો અને તેમને ભયભીત બનાવશો નહીં.

આ બધા શરીરના ભાગો બજારમાં ઉપલબ્ધ નથી, અને ઉપલબ્ધ હોય તો પણ ખૂબ ખર્ચાળ છે અને સંભવતઃ તમારા શરીરમાં ગોઠવી શકાતા નથી. તેથી તમારા શરીરના અંગોને તંદુરસ્ત રાખો. નિયમિત રીતે ચાલવાનું, કસરત, યોગ, ધ્યાન અથવા કોઈપણ પ્રવૃત્તિઓ કરો જેથી તમે તંદુરસ્ત રહી શકો.


Thursday, 13 June 2019

ખુબ જ અગત્યની માહિતી 1

ખુબજ અગત્યની માહિતી

*💱 સંખ્યા અને નંગ : 💱*

▪૧૨ નંગ = ૧ ડઝન
▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ
▪૧૨ ડઝન = ૧ ગ્રોસ
▪૨૦ નંગ = ૧ કોડી
▪૧ રીમ = ૫૦૦ કાગળ
▪૧ ધા = ૨૪ તા
▪૧ રીમ = ૨૦ ઘા

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

     🏋   વજન   🏋

▪૧ પાઉન્ડ {રતલ}= ૦.૪૫ કિ.ગ્રા
▪૧ કિ.ગ્રા. = ૨.૨૧ પાઉન્ડ
▪૧ ગ્રામ = ૧૦૦૦ મીલી ગ્રામ
▪૧ ક્વિન્ટલ = ૧૦૦ કિલોગ્રામ
▪૨૦ કિ.ગ્રા. = ૧ મણ
▪૧ ટન = ૧૦૦૦ કિલોગ્રામ
▪૧ તોલા = ૧૧.૬૬ ગ્રામ
▪૨૦ મણ = ૧ ખાંડી
▪૫ મણ = ૧ ગુણી

    📚    *🛣   અંતર   🛣*

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી.
▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર
▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ
▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.
▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી.
▪૧૦ સેમી = ૧ ડેસીમીટર
▪૧૦ મીટર = ૧ ડેકામીટર
▪૧ વાર = ૩ ફુટ
▪૧ માઈલ = ૧૬૦૯ મીટર
▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

*🌊   પ્રવાહી માપ   🌊*

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર
▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર
▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર
▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર
▪૧ લિટર = ૦.૨૨ ગે

⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

    *⏰  સમય  ⏰*

▪૬૦ વિપળ = ૧ પળ
▪૬૦ પળ = ૧ ઘડી
▪૨.૫ પળ = ૧ મિનિટ
▪૧ ધડી = ૨૫ મિનિટ
▪૨.૫ ધડી = ૧ કલાક
▪૩ કલાક = ૧ પહોર
▪૬૦ વિકલા = ૧ કલા
▪૬૦ કલા = ૧ અંશ
▪૮૦૦ કલા = ૧ નક્ષત્ર
▪૨૦૦ કલા = ૧ નવાંશ
▪૩૦ અંશ = ૧ રાશિ
▪૬૦ અંશ = ૧ ચક્ર
▪૧ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ સેકન્ડ = ૧૫ વિકલા
▪૪ મિનિટ = ૧ કલા
▪૧ કલાક = ૧૫ અંશ
▪૨ કલાક = ૧ રાશિ
▪૨૪ કલાક = ૩૬૦ અંશ

  💁કેટલા ગણું 💁

▪ડેકા = દસ ગણું
▪હેક્ટો = સો ગણું
▪કિલો = હજાર ગણું
▪મેગા = દસ લાખ ગણું
▪જિગા = અજબ ગણું
▪ટેરા = હજાર અબજ ગણું
▪પેટા = દસ લાખ અબજ ગણું
▪એકસા = અબજનું અજબ ગણું

 🤷🏻‍ કેટલા ભાગનું 🤷🏻‍

▪ડેસી = દશમાં ભાગનું
▪સેન્ટી = સો માં ભાગનું
▪મિલી = હજારમાં ભાગનું
▪માઈક્રો = દસ લાખમાં ભાગનું
▪નેનો = અબજમાં ભાગનું
▪પેકો = હજાર અબજમાં ભાગનું
▪ફેમટો = દસ લાખ અબજમાં ભાગનું
▪એટ્ટો= અબજ અબજમાં ભાગનું
 
*📓જમીનના - કદના માપનું કોષ્ટક*

1 એકર=40 ગુંઠા,       1 એકર=4840 વાર
1 એકર=43560 ફૂટ,  1 એકર=0.4047 હેકટર
1 એકર=2.5 વીઘા,     1 વીઘા =16 ગુંઠા
1 વીઘા =16 ગુંઠા,       1 વીઘા =17424 ફૂટ
1 હેક્ટર =6.25 વીઘા,  1 ગુંઠા =101.2 મીટર
1 ગુંઠા =121 વાર,       1 ગુંઠા =1089 ચો. ફૂટ
1 મીટર =100 સે.મી.,  1 મીટર =3.28 ફૂટ ,39.37ઈંચ
1 મીટર =1,196 વાર,  1 ચો.મીટર =10.76 ફૂટ
1 વાર =3 ફૂટ,             1 વાર =0.9144 મીટર
1 ચો. વાર =9 ફૂટ        1 ફૂટ =0.3048 મીટર,
1 ઈંચ =25.3 મી. મી.  1 મીટર =1000 મી.મી.
1 ગજ =2 ફૂટ,            1 ગજ =0.61 મીટર
1 કડી =2 ફૂટ,             1 કડી =0.61 મીટર
1 સાંકળ =16 કડી,      1 સાંકળ =10.06 મીટર
1 સાંકળ =33 ફૂટ,        1 કિ.મી. =1000 મીટર
1 કિ.મી.=0.6215માઈલ,1 માઈલ =1609 મીટર
1 કિ.મી. =3280.80 ફૂટ, 1 ફલાંગ =660 ફૂટ
1 ફલાંગ =201,17 મીટર  1 ઘન મીટર =1000 લિટર
1 ઘનફૂટ =0.2831 ઘનમીટર
1 ઘનમીટર =35.31 ઘનફૂટ, 1 ઘન સેમી =1 સીસી   
1 સીસી =1 મિ.લિ.,            1 સીસી =1 ગ્રામ
1 લિટર =1000 સી.સી.,     1 લિટર =1 કિ.ગ્રા.
1ઘનફૂટ =28.317 લિટર     1 લિટર =0.2205 ગેલન
1 ઘનફૂટ =6.24 ગેલન,       1 લિટર =2.205 પાઉન્ડ
1 ઘનમીટર =1000 કિગ્રા    1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
1 ગેલન =10 પાઉન્ડ
ગાયકવાડી (અમરેલી વિસ્તાર)
1 વસા =1280 ચો.ફૂટ  ,     1 વસા =118.91 ચો.મી.
1 એકર =34.03 વસા,       1 વીઘા =20 વસા
1 વીઘા =23.51 ગુંઠા,        1 એકર =1.7015 વીઘા
1 વસા =142.22 ચો.વાર