Wednesday, 14 November 2018

છોડતાં શીખવું

*ખાધેલા ભોજન ને આપણું પાચનતંત્ર 24 કલાક ની પહેલાં જ  બહાર કાઢી નાખે છે....... અન્યથા જીવ માટે ખતરનાક*

*પીધેલા પ્રવાહી પદાર્થ  ને 4 કલાક ની પહેલાં જ બહાર કાઢી નાખે છે ..... અન્યથા જીવન માટે ખતરનાક*

*શ્ર્વાસ દ્વારા લીધેલ હવા પણ તરતજ બહાર કાઢી નાખે છે.... અટકી જાય તો જીવન માટે ખતરનાક.....*

*તો પછી અન્યે સંભળાવેલ કટુ વચન, વિચાર, વર્તન આપણે કેમ મનમાં સાચવી રાખીએ છીએ......*

*... સારાંશ એજ કે છોડતા શીખો... ....* 

*અન્યથા આ જીવન માટે તો ખતરનાક બની જ શકે પરંતુ .... ભવોભવ પીછો છોડતા  નથી  તેથી  પોતાના આત્મા ને સલામત રાખવા મન ની ગાંઠ  " છોડતા " શીખો .....*


No comments:

Post a Comment