રુદ્ર અવતાર
શંભુ
શાસ્ત્રો પ્રમાણે આ રુદ્ર રૂપ સાક્ષાત બ્રહ્મ છે. આ રૂપમાં જ તે જગતની રચના, પાલન અને સંહાર કરે
છે.
******
પિનાકી
જ્ઞાન શક્તિ રૂપી ચાર વેદોના સ્વરૂપ માનવામાં આવતા પિનાકી રુદ્ર દુઃખોનો અંત કરે છે.
******
ગિરિશ
કૈલાશવાસી હોવાથી રુદ્રનું ત્રીજી રૂપ ગિરીશ કહેવામાં આવે છે. આ રૂપમાં રુદ્ર સુખ અને આંનદ
આપનારું છે.
******
સ્થાણુ
સમાધી, તપ અને આત્મલીન હોવાથી રુદ્રનો ચોથો અવતાર સ્થાણુ કહેવામાં આવે છે. આ રૂપમાં પાર્વતી
શક્તિ ડાબા ભાગમાં વિરાજિત હોય છે. ભર્ગઃ- ભગવાન રુદ્રનું આરૂપ ખૂબ જ તેજોમયી છે. આ રૂપ રુદ્ર
દરેક ભય અને પીડાનો નાશ કરનાર હોય છે.
******
ભવ
રુદ્રનો ભવ રૂપી જ્ઞાન બળ, યોગ બળ અને ભગવત પ્રેમના રૂપમાં સુખ આપનાર માનવામાં આવે છે.
******
સદાશીવ
રુદ્રનું આ સ્વરૂપ નિરાકાર બ્રહ્મનું સાકાર રૂપ માનવામાં આવે છે. જે બધા વૈભવ, સુખ અને આનંદ
આપનાર હોય છે.
******
શિવ
આ રૂદ્ર રૂપ અંતહીન સુખ આપનાર અર્થાત્ કલ્યાણ કરનારું માનવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિ માટે શિવ
આરાધના મહત્વપૂર્ણ હોય છે.
******
હર
આ રૂપમાં નાગ ધારણ કરનાર રુદ્ર શારીરિક, માનસિક અને સાંસારિક દુઃખોને હરી લે છે. નાગ રૂપી કાળ
ઉપર આનું નિયંત્રણ હોય છે.
******
શર્વ
કાળને પણ કાબૂમાં રાખનાર આ રુદ્ર રૂપ શર્વ કહેવામાં આવે છે.
******
કપાલી
કપાલ રાખવાને લીધે રદ્રનું આ રૂપ કપાલી કહેવામાં આવે છે. આ રૂપમાં જ દક્ષનો દંભ નષ્ટ કર્યો.
પરંતુ પ્રાણીમાત્ર માટે આ રુદ્રનું જ રૂપ સમસ્ત સુખ આપનાર માનવામાં આવે છે.
શંભુ
શાસ્ત્રો પ્રમાણે આ રુદ્ર રૂપ સાક્ષાત બ્રહ્મ છે. આ રૂપમાં જ તે જગતની રચના, પાલન અને સંહાર કરે
છે.
******
પિનાકી
જ્ઞાન શક્તિ રૂપી ચાર વેદોના સ્વરૂપ માનવામાં આવતા પિનાકી રુદ્ર દુઃખોનો અંત કરે છે.
******
ગિરિશ
કૈલાશવાસી હોવાથી રુદ્રનું ત્રીજી રૂપ ગિરીશ કહેવામાં આવે છે. આ રૂપમાં રુદ્ર સુખ અને આંનદ
આપનારું છે.
******
સ્થાણુ
સમાધી, તપ અને આત્મલીન હોવાથી રુદ્રનો ચોથો અવતાર સ્થાણુ કહેવામાં આવે છે. આ રૂપમાં પાર્વતી
શક્તિ ડાબા ભાગમાં વિરાજિત હોય છે. ભર્ગઃ- ભગવાન રુદ્રનું આરૂપ ખૂબ જ તેજોમયી છે. આ રૂપ રુદ્ર
દરેક ભય અને પીડાનો નાશ કરનાર હોય છે.
******
ભવ
રુદ્રનો ભવ રૂપી જ્ઞાન બળ, યોગ બળ અને ભગવત પ્રેમના રૂપમાં સુખ આપનાર માનવામાં આવે છે.
******
સદાશીવ
રુદ્રનું આ સ્વરૂપ નિરાકાર બ્રહ્મનું સાકાર રૂપ માનવામાં આવે છે. જે બધા વૈભવ, સુખ અને આનંદ
આપનાર હોય છે.
******
શિવ
આ રૂદ્ર રૂપ અંતહીન સુખ આપનાર અર્થાત્ કલ્યાણ કરનારું માનવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિ માટે શિવ
આરાધના મહત્વપૂર્ણ હોય છે.
******
હર
આ રૂપમાં નાગ ધારણ કરનાર રુદ્ર શારીરિક, માનસિક અને સાંસારિક દુઃખોને હરી લે છે. નાગ રૂપી કાળ
ઉપર આનું નિયંત્રણ હોય છે.
******
શર્વ
કાળને પણ કાબૂમાં રાખનાર આ રુદ્ર રૂપ શર્વ કહેવામાં આવે છે.
******
કપાલી
કપાલ રાખવાને લીધે રદ્રનું આ રૂપ કપાલી કહેવામાં આવે છે. આ રૂપમાં જ દક્ષનો દંભ નષ્ટ કર્યો.
પરંતુ પ્રાણીમાત્ર માટે આ રુદ્રનું જ રૂપ સમસ્ત સુખ આપનાર માનવામાં આવે છે.
No comments:
Post a Comment